ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લઈને આદિવાસી સમુદાયો માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ યોજના હેઠળ રાજ્યના 11 જિલ્લાઓમાં 31 આદિવાસી સમુદાયોમાંથી DNA નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. આ ડેટાબેઝ વંશાણુ રોગોના વહેલા નિદાન, સારવાર અને નિવારણ માટે ઉપયોગી બનશે. પ્રોજેક્ટથી થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા જેવા ગંભીર રોગો પર નિયંત્રણ મેળવવા અને આદિવાસી સમુદાયના જાહેર સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં મદદ મળશે.
ગુજરાતમાં 11 જિલ્લામાં 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવામાં આવશે, आनુવંશિક બીમારીઓ પર નિયંત્રણ માટે વિશાળ યોજના
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
