લાલ કિલ્લા પાસે થયેલા દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન તૂર્કિયે સાથેનો સંભવિત આતંકી કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે ધરપકડ કરાયેલા ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા બાદ તાત્કાલિક તૂર્કિયે ગયા હતા. એજન્સીઓને શંકા છે કે બંનેનો સંબંધ જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે છે અને તૂર્કિયે પ્રવાસ દરમિયાન તેમને આતંકી ઓપરેશન માટે માર્ગદર્શન મળ્યું હતું. હાલ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ ડિજિટલ પુરાવાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
દિલ્હી બ્લાસ્ટમાં તૂર્કિયે કનેક્શનનો ખુલાસો! ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલ ટેલિગ્રામ ગ્રુપ બાદ તૂર્કિયે પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
