બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારત વિરોધી પ્રદર્શનો અને ઉગ્ર નારેબાજીથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. ભારતીય હાઈકમિશન તરફ કૂચ અટકાવતાં પોલીસને બેરિકેડ્સ મૂકવા પડ્યા, જ્યારે સુરક્ષા કારણોસર ભારતીય વિઝા સેન્ટર પણ બંધ રાખવામાં આવ્યું છે. શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ, આવનારી ચૂંટણીને લઈને ઉગ્ર નિવેદનો અને રાજદ્વારી સુરક્ષા મુદ્દે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં આ માહોલ ભારત માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવી રહ્યો છે.
બાંગ્લાદેશમાં વધતો ભારત વિરોધી માહોલ: ઢાકામાં તણાવ, વિઝા સેન્ટર બંધ થવાથી નવી ચિંતા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
