₹10 લાખની ચૂકવણી ન થતાં આદિવાસી શ્રમિકની આત્મહત્યા, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરના કોબા રોડ પર આવેલી ‘ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન’ સાઇટ પર ₹10 લાખના બકાયા ન ચુકવાતા અને કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપુત દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી એક આદિવાસી શ્રમિક અર્જુન નરસુભાઈ પસાયાએ જીવન ટૂંકાવ્યું. તેમના નાના ભાઈએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ, જાતિવાદી અપમાન અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें