વડોદરામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે રૂ. 35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું. તેમાં રેલવે અને માર્ગ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
વડોદરામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે રૂ. 35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું. તેમાં રેલવે અને માર્ગ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
WhatsApp us