પ્રધાનમંત્રી મોદીએ નદી માર્ગોના પુનરજીવન વિષેનો લેખ શેર કર્યો, કહ્યું: “નદીઓ છે પ્રગતિના હાઈવે!”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલ દ્વારા લખાયેલ waterwaysના પુનરજીવન અને વિકાસશીલ ભારત માટે તેની ભૂમિકા વિષેનો લેખ આજે શેર કર્યો. મોદીએ જણાવ્યું કે “ભારતની નદીઓ માત્ર વારસાની નહીં પણ વિકાસની હાઈવે છે.” તેમણે જણાવ્યું કે આ લેખ વાંચીને જાણવા મળે છે કે કેવી રીતે લોજિસ્ટિક્સ, ટૂરિઝમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें