વિજયે કર્યુ વચનનું પાલન: કરુર દુર્ઘટનાના પીડિત પરિવારોને રૂ. 20-20 લાખની સીધી સહાય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તમિલ ફિલ્મના સુપરસ્ટાર અને રાજકારણી વિજયે કરુર રેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 41 લોકોના પરિવારજનોને વચન મુજબ રૂપિયા 20-20 લાખની સહાય તેમના ખાતામાં જમા કરાવી. TVK પાર્ટી દ્વારા કુલ રૂ. 7.8 કરોડની સહાય આપવામાં આવી છે. વિજયે પત્ર લખી પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને લાંબા ગાળાની સહાય જેવા કે શિક્ષણ અને રોજગારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें