પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસ્થાપક સભ્ય રાજમાતા વિજયરાજે સિંધિયાની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે રાજમાતાના સમાજસેવાના યોગદાન અને જનસંઘ તેમજ ભાજપને મજબૂત બનાવવાના પ્રયાસો ક્યારેય ભૂલાઈ નહિ શકે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસ્થાપક સભ્ય રાજમાતા વિજયરાજે સિંધિયાની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે રાજમાતાના સમાજસેવાના યોગદાન અને જનસંઘ તેમજ ભાજપને મજબૂત બનાવવાના પ્રયાસો ક્યારેય ભૂલાઈ નહિ શકે.
WhatsApp us