ભારત સાતમી વખત યુએન માનવ અધિકાર પરિષદમાં ચૂંટાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ન્યુયોર્ક (15 ઓક્ટોબર): ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માટે 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે ચૂંટવામાં આવ્યું છે. આ સાથે ભારતનો જૂનાવા આધારિત પરિષદમાં સાતમો વખત સમાવેશ થયો છે.

ચૂંટણીના પરિણામો જાહેર કરતાં UNHRCએ જણાવ્યું હતું કે ભારતનો ત્રણ વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી શરૂ થશે.

સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના સ્થાયી પ્રતિનિધિ પરવતનેની હરીશે તમામ દેશો તરફથી મળેલા વ્યાપક સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें